સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સ્વ. મા. શ્રી કાશીરામભાઈ રાણા
સમય કેવો જડપથી વહી ગયો છે, સદ્ગગત આત્માના સ્મરણો ક્યાં ભૂલાય છે. એ ગોઝારા દિવસે અમોને ક્યાં ખબર હતી, પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.
આજે ભલે નથી નજર સામે, તમે ઓ દિવ્યાત્મા, શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના. છતાં સ્મૃતિ-મુર્તિ તમારી બિરાજતી અમ હૃદય મંદિરમાં લાગ્યાં કરે, તમે છો અંહી જ કંઇક આસપાસમાં.